Videos

Images

Quotes/Jokes

*ઈન્ટરવ્યું માં પ્રશ્ન* સવાલ :

2017-05-19 09:03:50


*ઈન્ટરવ્યું માં પ્રશ્ન*

સવાલ : *કાજુકતરીને ચાંદીનો વરખ કેમ લગાવવામાં આવે છે ?*

IAS : આ પ્રશ્ન જ ખોટો છે.

IIT : નો કમેંટ.

IIM : ખબર નહીં.

GUJARATI : *ઉંધી છે કે ચત્તી તે ખબર પડે એટલા માટે.*

😂😀😝



More In Funny Jokes